રથયાત્રા / અમદાવાદમાં યોજાશે કે નહીં રથયાત્રા ? IBએ રાજ્ય સરકારને સોંપ્યો રિપોર્ટ

Will Rathyatra be held in Ahmedabad or not? IB submits report to state government

રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IB એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે સેન્ટ્રલ IB ના આ રિપોર્ટમાં રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન આ વખતે રદ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ