કોરોના સંકટ / શું PM મોદીની કુંડળીના ગ્રહો દેશને કોરોના સંકટથી બચાવશે? જાણો જ્યોતિષીની આગાહી

Will PM Modi Kundali planets protect the country from the corona crisis

દુનિયામાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. આ આફત સામે લડવા માટે મોદી સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. દેશમાં હાલમાં કોરોનાના કુલ સંક્રમિત કેસની સંખ્યા 694 થઈ છે અને દેશમાં કુલ 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમયે જ્યોતિશ વિશેષજ્ઞ હેમેન્દ્ર મિસ્ત્રીએ જણાવ્યું છે કે આ વિનાશક આપત્તિ છે. એપ્રિલ 2020થી 150 વર્ષ પછી ગ્રહોનું પરિવર્તન થશે અને તે દુનિયાને હલાવી દેશે. પરંતુ આ સમયે જો PM મોદીની કુંડળી મજબૂત છે. જો તેમની સલાહ માનીને દેશ ચાલશે તો પીએમની કુંડળીના આધારે 70 ટકા અને તેમની સલાહ માનવાના કારણે દેશવાસીઓને 30 ટકા રાહત મળશે. એટલે કે PM મોદી જ હાલમાં દેશને કોરોનાથી બચાવી શકે તેમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ