પાકિસ્તાન / PM ઈમરાન ખાનના આ નિર્ણયથી શું પાકિસ્તાની હિન્દુઓ રાજી થશે? જાણો કારણ 

Will Pakistani Hindus be happy with PM Imran Khan's decision? Find out the reason

કેટલાક કટ્ટર મૌલવીઓએ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને ચેતવણી આપી હતી કે ઇસ્લામાબાદમાં મંદિર નિર્માણને મંજૂરી ન આપે. CDA એ કાયદાકીય કારણો દર્શાવીને જુલાઈમાં આ મંદિરનું બાંધકામ અટકાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ