થોડા દિવસ પહેલા જ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. તેઓ અમદાવાદથી મુંબઇ જઇ રહ્યાં હતે તે સમયે ડિવાઇડર સાથે કાર અથડાતા ઇજા થતા તેમનું નિધન થયું છે. ત્યારે સાયરસ મિસ્ત્રી જેવી ભૂલ ન કરવી જોઈએ, તેમણે સીટ બેલ્ટ લગાવ્યો ન હોવાથી જીવ બચી ન શક્યો. સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે એટલુ જ સુરક્ષિત પણ છે. ત્યારે જાણો ભારતમાં સીટ બેલ્ટનો કાયદો. જુઓ આજનું Ek Vaat Kau