Fact Check / દરેક કોરોના પીડિતને મોદી સરકાર આપશે 4000 રૂપિયા ? જાણો શું છે સત્ય

Will Modi government give 4000 rupees to every corona victim?

દેશમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધારે છે. જેની વચ્ચે સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે  મોદી સરકાર દરેક પીડિતને 4000 રૂપિયા આપવા જઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ