કોરોનાનો કહેર / 2022માં ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર: ભવિષ્યવાણીને લઈને જોઈ લો ટોપના 10 નિષ્ણાંતોએ કહી છે આ વાત

will india witness the fourth covid wave in 2022 know what is the opinion of 10 experts

દેશમાં ચોક્કસપણે કોરોના હળવો પડ્યો છે. જો કે એક એવું પણ અનુમાન છે કે, દેશમાં ચોથી લહેર આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને નિષ્ણાંતોનું શું કહેવું છે, તેના વિશે જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ