અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો તો મળી ગયો પરંતુ શું આ દરજ્જો જાળવી શકાશે ખરો ? આ સવાલ એટલાં માટે થઈ રહ્યો છે. કારણ કે પોળનું અસ્તિત્વ જોખમમાં આવ્યું છે. પોળમાં કોમર્શિયલ બિલ્ડીંગો બની રહ્યા છે. ત્યારે પોળ કલ્ચરના મોટાં મોટાં પ્રચાર કરતી સરકાર પોળ કલ્ચરને જાળવવા માટે કંઈ કરશે ખરી ? પોળના ગઢ ખાડિયાવાસીઓની શું છે વ્યથા જોઈએ આ રિપોર્ટમાં.