નિવેદન / ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા અયોધ્યા, રામમંદિર બનાવવા આટલાં રૂપિયાના દાનની જાહેરાત

Will give Rs 1 crore for Ram Temple Uddhav Thackeray in Ayodhya

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યાં છે. ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર નિર્માણને લઇને મોટી જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન અર્પણ કરવાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ