મનોરંજન / કસૌટી...માં એરિકાને રિપ્લેસ કરશે દિવ્યાંકા, ફરી જોવા મળશે રમણ-ઇશીતાની નોંકઝોંક?

 Will divyanka Replace Erica in kasauti zindgi kay 2?

કસૌટી ઝીંદગી કે-2ન મેકર્સ પર હાલમાં જાણે મુશ્કેલીનો વરસાદ થઇ રહ્યો હોય તેમ લાગે છે. ગયા અઠવાડિયે જ શૉના લીડ કેરેક્ટર પાર્થ સમથાને શૉને અલવિદા કહી દીધુ હતું  ત્યારે હવે ખબર આવી છે કે લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસે પણ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે શૉને ગુડબાય કહી દીધુ છે પરંતુ ઓફિશીયલ જાણકારી હજુ સુધી આવી નથી. એવી પણ ચર્ચા થઇ રહી છે કે એરિકાને દિવ્યાંકા ત્રિપાઠી રિપ્લેસ કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ