મોટા સમાચાર / ખેડૂતો બાદ આ લોકોના ખાતામાં પણ સીધાં પૈસા મોકલી શકે મોદી સરકાર, નીતિ આયોગે આપ્યો આઇડ્યા

will cash transfer help to sc st niti aayog gave this idea to the government

નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે અનુસૂચિત જાતીઓ અને જનજાતીઓ માટે બનાવવામાં આવતી યોજનાઓમાં (SCSP અને TSP)ને 40 ટકા ભાગ તેમને ડાયરેક્ટ કન્ડિશનલ કૈશ ટ્રાન્સફર તરીકે આપવામાં આવશે. આયોગનું સૂચન છે કે જે પરિવારોની આવક મહિને 5 હજારથી પણ ઓછી છે. તેમના માટે આને લાગૂ કરવામાં આવશે. સાથે બાકીના60 ટકા ભાગમાં તે જિલ્લાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર આપવામા આવશે. જ્યાં અનૂસૂચિત જાતીઓ અને જનજાતીઓની મોટી સંખ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ