GDP / જેલથી બહાર આવતાની સાથે ચિદમ્બરમે આ મુદ્દે મોદી સરકાર પર કર્યો એટેક

Will be lucky if GDP growth touches 5 percentage  questions PM Modi silence on the economy

તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે અર્થવ્યવસ્થા પર સરકાર દિશાહીન છે. પ્રધાનમંત્રી મોદી ચુપ છે. જો વર્ષના અંત સુધીમાં 5 ટકા પહોંચે છે તોપણ આપણે ભાગ્યશાળી રહીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ