why ne kaho bye / મંદિર ન જઈએ તો ન ચાલે? જાણો, મંદિર કેમ જવું જોઈએ?

હિંદુ ધર્મમાં મંદિર જવાની પરંપરા સદીઓ જૂની છે. પૌરાણિક સમયમાં લોકો દિવસની શરૂઆત મંદિર ગયા પછી જ કરતા હોય છે. ત્યારે તમે જાણો છો કે આપણે મંદિર કેમ જઇએ છીએ અને ન જઇએ તો ન ચાલે? જુઓ Why ne kaho Bye with Ami Modi...

બ્રેકિંગ ન્યૂઝ