ધર્મ / નવરાત્રિમાં કેમ સાત્વિક ભોજન ખાવામાં આવે છે, આ રહ્યાં કારણો

why we are eating these food while navratri

હિંદુઓના પાવન પર્વ નવરાત્રિનો તહેવાર દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ રીતે ઉજવાય છે. ખાણી પીણીની વાત કરીએ તો આ દરમિયાન માંસ-મચ્છી, ધૂમ્રપાન અને દારૂ લેવાની મનાઇ હોય છે. નવરાત્રિના નવ દિવસ કેટલાક લોકો લસણ-ડુંગળી ખાતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ