શહીદી / ભગત સિંહને નક્કી કરેલા સમય કરતા પહેલા કેમ ફાંસી આપી દેવામાં આવી હતી? જાણો કારણ

Why was Bhagat Singh hanged before the appointed time?

દેશ માટે પોતાનો જીવ હસતા હસતા આપી દેનારા શહીદ-એ-આઝમ ભગત સિંહને લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ 1931ના દિવસે ફાંસી આપી દેવામાં આવી હતી પરંતુ તેમને ફાંસી આપવાની તારીખ 24 માર્ચ હતી તો શા કારણે એક દિવસ વહેલા ફાંસી આપી દેવામાં આવી હતી? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ