ધર્મ / કુંવારી યુવતીઓ શિવલિંગને સ્પર્શ કરી શકતી નથી, નહીં જાણતા હોવ આ ધાર્મિક કારણ

why unmarried women should not worship shivling know its religious reason

શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ મહિલા હોય કે પુરુષ ભગવાન શિવની આરાધના કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે સોમવારના વ્રત પણ કરે છે. મહિલાઓ પોતાના સુહાગના દીર્ઘાયુ માટે કામના કરે છે તો કુવારી યુવતીઓ મનગમતો જીવનસાથી મેળવવા આ વ્રત કરે છે. પરંતુ ધાર્મિક રીતે જોઈએ તો શિવ પૂજનના કેટલાક ખાસ નિયમો છે. માનવામાં આવે છે કે અપરિણિતોએ શિવલિંગની પૂજા ન કરવી જોઈએ. કુવારી યુવતીઓ માટે શિવલિંગને અડવું વર્જિત ગણાય છે.

બ્રેકિંગ ન્યૂઝ