મનોરંજન / અસિત મોદી સાથે શા માટે ઝઘડો થયો? શૈલેષ લોઢા એ પહેલી વખત જણાવ્યું 'તારક મહેતા..' શો છોડવાનું કારણ

Why the fight with Asit Modi? Shailesh Lodha for the first time revealed the reason for leaving the 'Tarak Mehta..' show

હવે અભિનેતા શૈલેષ લોઢાએ શોથી અલગ થવાનું કારણ જાહેર કર્યું છે, કહ્યું અસિત કુમાર મોદીએ તેમની સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી હતી અને સેટ પર એક્ટર્સ સાથે તેના નોકરની જેમ વર્તે છે

બ્રેકિંગ ન્યૂઝ