સમસ્યા / નર્મદા વસાહતના વિદ્યાર્થીઓ સાથે કેમ ઓરમાયું વર્તન? 4 વર્ષથી બાળકો મધ્યાહન ભોજનથી છે વંચિત

Why the behavior towards the students of Narmada Colony? Children from 4 years are deprived of mid-day meal

ખેડાની રાયપુરા નર્મદા વસાહતની પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. 4 વર્ષથી નર્મદા વસાહતના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ નથી મળતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ