Ek Vaat Kau / ભારત-ચીન તણાવની વચ્ચે રાજનાથ રશિયાથી શું લઇ આવ્યાં?

ભારત અને ચીન વચ્ચે હાલ તણાવની સ્થિતિ ચાલી રહી છે. ભારત અને રશિયા જૂના મિત્રો છે. તેવામાં આ કોરોનાના સંકટ અને બોર્ડર વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ રશિયા પહોંચ્યા હતા. ત્યારે તેમણે શા માટે કરી રશિયાની મુલાકાત? રાજનાથ રશિયાથી શું લઇ આવ્યાં? આ અંગે જાણવા જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ