Thanks Dude / RBI કેમ વધારે નોટો છાપીને ગરીબી દૂર નથી કરી દેતી?

દેશની ગરીબી જોઈને ઘણી વાર મનમાં પ્રશ્ન થાય કે સરકાર વધારે નોટો છાપીને ગરીબોને આપી દે તો શું આ ગરીબો અમીર બની જાય? જવાબ છે ના! ઉલ્ટાની ગરીબી અને મોંઘવારી વધે! આનું શું કારણ છે; કેમ વધુ પૈસા છાપવાથી ગરીબી દૂર નથી થતી? સમજો સરળ ભાષામાં!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ