નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું ઉગ્ર આંદોલન બન્યું છે. આજે આંદોલનનો 8મો દિવસ છે. મંગળવારે કૃષિ સંગઠનોના નેતાઓ અને મંત્રી સાથેની વાતચીત થઇ હતી. જોકે મંગળવારની ચર્ચમાં કોઇ સમાધાન થયું ન હતું. ત્યારે ફરી એક વાર આજે ચોથા તબક્કાની વાતચીત ચાલી રહી છે. ત્યારે આ કાયદાનો પંજાબ-હરિયાણાના ખેડૂતોનો જ વધારે વિરોધ કેમ? જાણો Ek Vaat Kauમાં...