નવી દિલ્હી / દિલ્હી ચૂંટણી ટાણે થયેલી JNU હિંસાને 40 દિવસ થયા પણ ધરપકડ કોઈની નહીં

why police not taking action on jnu violence

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની બેઠેલી JNU યુનિ.માં હુમલાઓ થયા, CCTV સામે આવ્યાં, ઘટનાના વીડિયો પણ વાયરલ થયા પરંતુ હુમલાખોરો હજુ 40 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. શું JNUના હુમલાખોરો ABVPના કાર્યકર્તાઓ હતા એટલે પોલીસ પકડથી દૂર છે કે પછી માત્ર રાજનૈતિક સ્વરૂપ આપવાં જ આ ઘટના બની હતી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ