ધર્મ / જાણો, શા માટે હનુમાનજીને લગાવવામાં આવે છે સિંદૂર

why people offer sindoor on lord hanuman statue

જે ભક્ત હનુમાનજીની પૂજા નિયમિત રૂપે કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. હનુમાનજી કલયુગમાં પણ છે અને પૂજા કરવાથી જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. હનુમાન ચાલીસાનો પાઠ અને મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માત્ર થી જ સુખ-સમૃદ્ધિમાં વધારો થઇ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ