Dhanteras 2022 / ધનતેરસ પર સાવરણી ખરીદવાની કેમ છે પરંપરા? જાણો તેના વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે

why people buy brooms in dhanteras 2022

તહેવારો પર ખરીદી કરવાનો લોકોમાં ઘણો ક્રેઝ હોય છે, પરંતુ તેની સાથે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવે છે અને આજે પણ લોકો તેને નિભાવે છે. આવી જ એક પરંપરા ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની છે. ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ