સ્વતંત્રતા દિવસ / આઝાદી માટે રાતના 12 વાગ્યાનો સમય જ શા માટે? આ રીતે 1947માં મૂર્હૂત પ્રમાણે લેવાયા હતા શપથ

Why midnight of 15 August 1947 for Indian Independence

સ્વતંત્રતા દિવસ આપણે સૌ મનાવીએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે 15 ઓગસ્ટનો દિવસ, રાત્રે 12 વાગ્યાનો સમય અને વર્ષ 1947 જ શા માટે પણ પસંદ કરવામાં આવ્યું? શું તમે જાણો છો કે તે સમયે એટલે કે 1947માં પણ આઝાદીના શપથ મૂર્હૂત પ્રમાણે લેવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ