VTV SPECIAL / દેવભૂમિ પર કુદરતનો કહેર, કેમ તૂટી રહ્યા છે જોશીમઠમાં મકાનો

why joshimath sinking, land subsidence visuals Uttrakhand

જોશીમઠમાં મચેલા કુદરતનાં કહેરની વચ્ચે લોકોનાં જીવ જોખમમાં મુકાયા છે. એક રિપોર્ટ અનુસાર આશરે 561 મકાન આ ભૂસ્ખલનથી પ્રભાવિત થયાં છે અને નિવાસીઓને તાત્કાલિક ધોરણે શિફ્ટ કરવામાં આવ્યાં છે. જાણો સમગ્ર મામલો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ