Ek Vaat Kau / JIO યુઝર્સ માટે ખરાબ સમાચાર Outgoing માટે આપવો પડશે ચાર્જ

Jio યુઝર્સ માટે ખરાબ સમાચાર આવ્યાં છે કે હવેથી તેમને ફ્રી કૉલિંગનો લાભ નહીં મળે. હવેથી યુઝર્સને નવા નિયમ પ્રમાણે આઉટગોઈંગ માટે ચાર્જ આપવો પડશે. આ માટે Jio યુઝર્સે 0.06 પૈસા પ્રતિ મિનિટ આપવા પડશે. ત્યારે સવાલ એ થાય છે કે આજીવન કૉલિંગ ફ્રી આપવાની વાત કરનારા Jioએ કેમ આ નિર્ણય લેવો પડ્યો તે સમજો તમામ બાબત સરળ ભાષામાં આજના Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ