પ્રદર્શન / JNU કોના કારણે બદનામ થઈ રહી છે? જાણો પરિસ્થિતિની સચ્ચાઈ

why is jnu being defamed? jnu political dehi

નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં 5 જાન્યુઆરી, રવિવારની રાત્રે જે કાંઈ બન્યું એ માત્ર નિંદનીય જ નહીં તો શરમજનક પણ છે. કોઈપણ શિક્ષણ સંસ્થાનો આવો માહોલ ચિંતા ઉપજાવે એ સ્વાભાવિક છે, પરંતુ આપણે અન્ય કોઈ શિક્ષણ સંસ્થા વિશે તદ્દન આવી સ્થિતિની કલ્પના કરી શકીએ તેમ નથી અને JNUની સ્થિતિની સચ્ચાઈ આપણી સામે છે. 

બ્રેકિંગ ન્યૂઝ