ઉજવણી / 15મી જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે સેના દિવસ! કોણ હતા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર

why Indian Army day celebrate on 15th January

દેશમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ મનાવવામાં આવે છે. કારણ કે, આજના દિવસે જ 1949માં ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાએ ભારતીય સેનાનું સુકાન સંભાળ્યું હતું. કરિયપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ હતા. કરિયપ્પાના ભારતીય ભૂમિ દળના શીર્ષ કમાન્ડરનું પદ ગ્રહણ કરવાને કારણે દર વર્ષે આ દિવસેને સેના દિવસ તરીકે મનાવવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ