જમ્યા બાદ મોટાભાગના લોકોને વરિયાળી ખાવાની આદત હોય છે. વરિયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો હોટલોમાં જમ્યા બાદ મુખવાસમાં વરિયાળી અને સાકર કેમ સર્વ કરવામાં આવે છે.
વરિયાળીની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે.
- ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે.
- ભોજન પછી વરિયાળી પાચન શક્તિને વધારવામાં પણ મદદગાર છે.
- વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહી રહે છે.
- વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે.
- ઘણી હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપે છે.