ધર્મ / રામ મંદિરના નિર્માણમાં કેમ આ નદીની રેતી ઉપયોગમાં લેવામાં આવશે?

why falgu river's sand will use in ram mandir reconstruction

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 5 ઓગસ્ટના રોજ રામ જન્મ ભૂમિનો કાર્યક્રમ થવાનો છે. ભૂમિ પૂજનમાં નક્ષત્રથી લઇને તમામ માન્યતાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગયાની ફાલ્ગુ નદીની રેતી મંગાવવામાં આવી છે, જે રામ મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ