લગ્નજીવનમાં પ્રેમ અને વિશ્વાસનું હોવું ખૂબ જ જરૂરી છે. એના અભાવમાં પતિ પત્નીના સંબંધ મજબૂત બની શકતા નથી. એક લગ્નજીવવ બરબાદ કરવામાં હંમેશા ત્રીજી વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે, જેના કારણે એક ખુશીથી ભરેલું જીવન દુ:ખોથી ભરાઇ જાય છે.
એકસ્ટ્રા મેરિટલ અફેર એક લગ્નજીવન લાઇફને બરબાદ કરી દે છે. આ અફેરથી જોડાયેલું એક રિસર્ચ સામે આવ્યું છે કે શા માટે મહિલાઓ લગ્ન બાદ પરાયા પુરુષોમાં રસ દાખવે છે.
આ શોધમાં સામેલ થયેલી મહિલાઓમાંથી 28 ટકા મહિલાઓએ કહ્યું કે એમના અફેર થવાનું મુખ્ય કારણ છે ભાવનાત્મક સંતુષ્ટિ ના મળી શકવી, આ કારણથી એ પોતાના પતિ ઉપરાંત બીજા પુરુષોમાં રસ દાખવે છે.
શોધ અનુસાર જ્યારે કોઇ મહિલાને પોતાના પતિથી ભાવાનાત્મક સંતુષ્ટિ મળી શકતી નથી તો ઘરની બહાર જઇને બીજા પુરુષો સાથે અફેર કરે છે. આ શોધમાં લગ્ન બાદ મહિલાઓના અફેરની પાછળ કારણ જણાવવામાં આવ્યું છે. આ કારણથી એમનું અફેર શરૂ થઇ જાય છે.
સર્વે પ્રમાણે જે પતિ પોતાની પત્નીઓથી ભાવનાત્મક રૂપથી ગાઢ જોડાયેલા હોતા નથી એમની પત્નીઓનું કોઇ પારકા પુરુષો સાથે અફેર હોય છે.
કેટલીક વખત વ્યક્તિ સાથીને સમય આપી શકતો નથી. એના કારણે એના કારણે પાર્ટનર ખુદને એકેલો મહેસૂસ કરવા લાગે છે. એને લાગે છે કે એના સાથીને એના પ્રત્યે પ્રેમ ઓછો થઇ ગયો છે.
આ કારણે બીજો વ્યક્તિ સમય આપવા લાગે છે તો એ એની તરફ આકર્ષિત થવા લાગે છે. આ કારણે બંને વચ્ચે અવૈધ પ્રેમ સંબંધ બને છે.