અશુભ / રામ-સીતાના વિવાહના દિવસે લોકો કેમ નથી કરતા લગ્ન ? આ છે સાચુ કારણ 

Why don't people get married on the day of Ram-Sita's wedding

માર્ગશીષ શુક્લ પંચમીએ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. માટે આ તિથિને શ્રીરામના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. જેને વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે પરંતુ તમને ખબર છે કે આ દિવસે લોકો લગ્ન ન કરવાને લોકો પ્રાધાન્ય આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ