મહામંથન / PM મોદીને ટાર્ગેટ કરવાના ચક્કરમાં ગુજરાત-ગુજરાતીઓને કેમ બદનામ કરે છે નેતાઓ?

Why do the leaders defame Gujarat-Gujaratis in the course of targeting PM Modi?

ચૂંટણીના માહોલમાં રાજકીય પ્રહાર તેજ બન્યા છે. છેલ્લા ઘણાં સમયથી રાજકીય પક્ષોના નિશાને ગુજરાતીઓ આવે છે. પ્રધાનમંત્રી કે ગૃહમંત્રીની છબી ખરડાય તે રીતે પ્રહાર થાય છે. PM અને ગૃહમંત્રીના નામે ગુજરાતીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ