શું નોટાના અધિકારનું રામનામ સત્ય થઈ જશે? નોટા વિશે જનજાગૃત્તિ કેટલી છે આ વાતની ચિંતા આપણને સતાવતી હોય કે ન હોય પરંતુ વડોદરામાં એક સામાજિક કાર્યકરને આ બાબતની ચિંતા સતાવતી હોય તેવું લાગે છે...એટલે જ તેમણે નોટા વિશે લોકો સુધી પૂરતી માહિતી પહોંચાડવા અને તંત્રને પણ ઢંઢોળવા કંઈક એવું કર્યું કે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા..તો શું કર્યું એ સામાજિક કાર્યકરે જોઈએ આ અહેવાલ...