ધર્મ / દેવી-દેવતાઓને 'શ્રીફળ' ચઢાવવા પાછળનું કારણ જાણો છો તમે?

Why do Hindu devotees offer coconut to their deities? know reason

સજ્જનો નારિયેળના ફળ જેવા હોય છે. જ્યારે બીજાઓ બોરની માફક બહારથી જ મનોહર દેખાય છે.  સમાજનો બહુ મોટો વર્ગ બોરનું અનુકરણ કરનારો હોય છે. માણસને સારા બનવા કરતાં સારા દેખાવાનું વધારે ગમતું હોય છે. સારા દેખાવું એ સરળ છે, પરંતુ સારા બનવા માટે માણસે કષ્ટ સહન કરવાં પડે છે, ઘસાવું પડે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ