સવાલ / આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વગાડતો ભાવનગરનો આ ઉદ્યોગને બચાવવા કેમ કોઈને રસ નથી?

why bjp government broke this Alcock Ashdown shipyard industry bhavnagar

આલ્કોક એશડાઉનને બચાવવા મોદી સરકાર કેમ પ્રશ્ન નથી ઉઠાવી રહી તે અંગે ખરેખર સામાન્ય જનતા અને ભાવનગરવાસીઓ તેમજ ગુજરાતીઓને પ્રશ્ન ઉઠી રહ્યા છે. એવું તે શું છે કે સરકાર યશકલગી સમા અને 257 જહાના જનેતા આલ્કોક એશડાઉનને બચાવવા કોઈ જ કોશિશ નથી કરી રહી? આવો જાણીએ કે શું છે મામલો કોની તુંતુ મેંમેંમાં આ આંતરાષ્ટ્રીય ઉદ્યોગ પડી ભાંગ્યો?

બ્રેકિંગ ન્યૂઝ