રાજનીતિ / શું કોંગ્રેસ ખાલી થઈ જશે? કમલનાથ બોલ્યાં- જેમને ભાજપમાં જવું હોય તે જતા રહે, મારી ગાડી લઈ જજો

 Whoever wants to join BJP can go. We don't want to stop anyone. Kamal Nath

તાજેતરના સમયમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને હવે કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથે આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ