રાજકારણ / ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહમાંથી કોને મળશે ટિકિટ?, ભાજપ નેતાના સૂચક નિવેદનથી ગરમાયું વાતાવરણ

Who will get ticket from JayrajSinh Jadeja and AnirudhSinh in Gondal?

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે ગોંડલ બેઠકને લઈને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મહત્વનનું નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ