ચર્ચા / કોણ બનશે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ ? આ 2 સંતોના નામ ચર્ચામાં

Who Will Be Next Gadipati Of Sokhda Haridham Temple

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થતાં ભક્તો શોક મગ્ન બન્યા છે ત્યારે હવે મંદિરના નવા ગાદીપતિને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ