લૉકડાઉન / આ કારણે WHOએ કર્યા ભારતના વખાણ, કહ્યું કોરોના સામે લડવામાં સૌથી સક્ષમ દેશ

WHO Said indias aggressive planning controls number of coronavirus cases says

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 500ને પાર છે. આ સમયે એક્ટિવ કેસની સંખ્યા પણ 13000ને પાર પહોંચી છે. WHOએ કહ્યું કે ભારતમાં લૉકડાઉનને ઝડપથી લાગૂ કરવાના કારણે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ