BIG NEWS / કોરોનાથી મોતના આંકડા: WHOએ આપેલા આંકડા પર ભારતે વાંધો ઉઠાવ્યો, તમામ રાજ્યોએ એકઠા થઈ ઠરાવ પસાર કર્યો

who model wrong objection raised on the report of covid 19 deaths

કેવડિયામાં 14મી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ દરમિયાન શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કોવિડ-19 મોત સંબંધિત WHOનો મુદ્દો ઉઠાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ