મહામંથન / રસ્તાઓની સ્થિતિથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ?

વરસાદને કારણે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો જીવના જોખમે રસ્તા પર મોતની જાણે સવારી કરી રહ્યા છે. સરકાર અને વહીવટી તંત્ર રસ્તાઓના સમારકામ અને નિર્માણ માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે..પરંતુ આ બજેટનો વપરાશ જાણે ખાડે જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ