ગાંધીનગર / મનોજ અગ્રવાલને કોરોના થતા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ચાર્જ જાણો કોને સોંપાયો

who has taken charge in place of ias manoj agrawal

ગુજરાત આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને કોરોના થતા ચાર્જ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ