સુપ્રીમ કોર્ટે EWS અનામતની જોગવાઈ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે 10 ટકા અનામત અંગે મોદી સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે. બેન્ચે કહ્યું કે આ અનામત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ભાવનાનું ઉલ્લંઘન કરતું નથી. હવે જ્યારે EWS અનામતનો અદાલતમાં પણ હકારાત્મક ચુકોદો આવ્યો છે ત્યારે જાણી લઈ કે, 10% કોટા અનામતનો લાભ કોને મળી શકે છે તેમાં ક્યા ક્યા નિયમો છે. જુઓ EK VAAT KAU