બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પીએમ આવાસ યોજનામાં માટે કોણ કરી શકે છે અરજી? કેટલી હોવી જોઇએ આવક?, જાણો નિયમ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:24 PM, 13 February 2025
1/6
દરેક લોકોનું એક સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય. તેના માટે તેઓ મહેનત પણ કરે છે. પરંતુ જે લોકો સક્ષમ ન હોય તેમને ભારત સરકાર દ્વારા મદદ આપવામાં આવે છે. સરકારે આ માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. જેના હેઠળ અત્યાર સુધીમાં કરોડો લોકોને લાભ મળ્યો છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
2/6
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ