મહામારી / કોરોના મુદ્દે WHOએ પાકિસ્તાનને આપી સલાહ, ઈમરાન ખાને કહ્યું ના હવે નહીં થાય

who advises pakistan to impose complete lockdown

દુનિયાભરના દેશોમાં જીવલેણ કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ 4,13,623 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓનો આંકડો વધીને હવે 73,16,770 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સારવાર લીધા બાદ ૩૬,૦૨,૪૮૦ લોકો સંપૂર્ણ સ્વસ્થ પણ બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ