Vastu Tips / ભોજન કરતી વખતે દિશાનું રાખો ખાસ ધ્યાન, નહીં તો ઘરમાં ઘુસી જશે રોગ અને ગરીબી

while eating food take care of the directions vastu tips

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક દિશાઓમાં ભોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યાં જ એક દિશે એવી પણ છે જે બાજુ ભોજન કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ