ઉત્તર પ્રદેશ / યુપી સરકારે શહેરોના નવા નામકરણ બાદ જાણો, કયા 4 રેલવે સ્ટેશનનોના નામ બદલ્યા

Which 4 railway stations were renamed by the UP government?

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ એક બાદ એક શહેર અને રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવી રહ્યા છે. ત્યારે અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું હતુ. જેને પગલે અનેક વિવાદ થાય હતા. અત્યારે યોગી સરકારે 4 સ્ટેશનોના નામ બદલ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ