મહામંથન / મહામારીએ મારેલુ આ લોક કયારે ખુલશે

દેશ અને દુનિયાને કોરોના નામની મહામારીએ સજ્જડ લોક મારી દીધું છે. નિષ્ણાંતો મથી રહ્યા છે પરંતુ કેમેય કરીને આ લોક ખુલતુ નથી.. કદાચ હવે કોરોના મહામારી અને લોકડાઉન અંગે નવેસરથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શું હવે એ સમય તો નહીં આવે ને કે લોકડાઉન દરમિયાન લોકો માનસિક રીતે ભાંગી પડશે.. શું ભારત જેવા સામાજિક, આર્થિક વિવિધતા ધરાવતા દેશને લાંબા સમય સુધી લોકડાઉન પોષાય ખરુ. કોરોના સામે અતિ આક્રમક નીતિ કઈ હોય શકે. મહામારીએ મારેલુ આ લોક કયારે ખુલશે.. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ