Ek Vaat Kau / ત્રીજી લહેર આવશે કે નહીં? અરે ભ'ઈ, સાચું કોનું માનવું?

કોરોનાની ત્રીજી લહેરે ચિંતા વધારી છે, તો કેટલાક સવાલોના જવાબો એવા પણ મળ્યા કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો નહીંવત છે. આ બધી વાતો વચ્ચે આપણું મગજ ચકરાવે ચડી જાય છે. ત્યારે આવા કેટલાક સવાલોના સંપૂર્ણ સોલ્યુશન માટે જુઓ...Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ